• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • ભારતમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી ! શા માટે ૫૪ ટકા લોકો છોડવા માગે છે પોતાની નોકરી ?

ભારતમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી ! શા માટે ૫૪ ટકા લોકો છોડવા માગે છે પોતાની નોકરી ?

10:02 AM September 20, 2024 gujjunewschannel.in Share on WhatsApp

ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે તો વળી ૬૦ ટકા લોકો પોતાની નોકરીથી નાખુશ છે, જાણો શા માટે આવી સ્થિતિ નિર્માણ થઈ ?



ભારતમાં નોકરી કરતા લોકોની હાલત ખુબ જ દયનિય હોય તેવો એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટે ખુલાસો કર્યો છે કે દેશમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી. એટલે કે દેશમાં ૧૦માંથી ૭ લોકો પોતાની નોકરીથી ખુશ નથી. તો વળી અડધાથી વધારે લોકો પોતાની નોકરી છોડવા માગે છે. દેશના અલગ અલગ ભાગ અને ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં મહિલા-પુરુષ કર્મચારીની વચ્ચે તેમની જોબને લઈને હેપીનેસમાં ખૂબ જ અંતર છે. શા માટે લોકો પોતાની જોબમાં ખુશ નથી. તેને લઈને આ રિપોર્ટમાં તેના કારણો પણ લખવામાં આવ્યા છે. ત્યારે આવો જોઈએ આ રિપોર્ટમાં શું થયા છે ખુલાસા...

► ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સૌથી વધારે પોતાની નોકરીથી નાખુશ લોકો છે ફિનટેક સેક્ટરમાં. ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે તો વળી ૬૦ ટકા લોકો પોતાની નોકરીથી નાખુશ છે. તો વળી બાયોટેક્નોલોજી સેક્ટરમાં ફક્ત ૩૯ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે અને આઈટી સેક્ટરમાં ૩૮ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે. રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ૨૦ ટકા લોકો જ પોતાની નોકરીથી ખુશ છે, બાકીના ૮૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી.

► વર્કપ્લેસ પર કોન્ફ્લિક્ટ, સહકર્મીઓનો અસહયોગ

દેશમાં ૫૪ ટકા લોકો પોતાની નોકરી છોડવા માગે છે, તેનું કારણ વર્કપ્લેસ પર કોન્ફ્લિક્ટ, સહકર્મીઓના સાથ સહયોગમાં મોટી અડચણ છે. ૬૨ ટકા કર્મચારી કામ પર પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરી શકતા નથી. સ્વતંત્ર રીતે મત રજૂ કરવામાં અસમર્થ એક નેગેટિવ વર્ક કલ્ચર કર્મચારીઓને અલગ અનુભવ કરાવે છે. આ ઉપરાંત જોબના કારણે અમુક લોકોને પર્સનલ ઈન્ટરેસ્ટ માટે સમય મળતો નથી. જેના કારણે લોકો પોતાની નોકરી છોડવા માગે છે.

► ૨૮-૪૪ એજ ગ્રુપના ૫૯ ટકા લોકો નોકરી છોડવા માગે છે

૨૮-૪૪ એજ ગ્રુપમાં નોકરી છોડવાનો ઈરાદો સૌથી વધારે છે. ૨૮-૪૪ એજ ગ્રુપના ૫૯ ટકા લોકો નોકરી છોડવા માગે છે. મિલેનિયલ્સ હંમેશા કોન્ફ્લિક્ટના કારણે જોબ મેટ્સ સાથે કામ કરતા ભાગે છે. ૬૩ ટકા મિલેનિયલ્સને કામ પર તેમના યોગદાનને વખાણ અને સન્માન મળતું નથી. સાથે જ ૫૯ ટકા મિલેનિયલ્સ પોતાના રસના કારણે સમય કાઢી શકતા નથી. આ તમામ કારણોથી લોકો પોતાની નોકરીઓથી ખુશ નથી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , 70 percent of people in India are not happy with their jobs Report In Gujarati , ભારતમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી ! શા માટે ૫૪ ટકા લોકો છોડવા માગે છે પોતાની નોકરી 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us